શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી અને ઈન્ડોલોજી રિચાર્જ ઇન્ડસ્ટ્રીઝ દ્વારકાના ડાયરેક્ટર ડોક્ટર જયપ્રકાશ નારાયણ ત્રિવેદીના મુખ્ય મહેમાન પદે આણંદમાં સેવા સહયોગ સમર્પણ ભાવ સાથે નિસ્વાર્થ જનસેવા કરતા એક મહાનુભાવ તેમજ બે વિવિધ સંસ્થાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.